મોરબીમાં 15મીએ સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા શીખવવામાં આવશે.

મોરબીમાં સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આગામી તા.15ના રોજ સાંજે 7 કલાકે સ્વાગત હોલ,કેનાલ રોડ,રવાપર ચોકડી,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા શીખવવામાં આવશે.આ શિબિર અંગે વધુ માહિતી માટે નવનીત કુંડારીયા મો.98252 24898 અને ધ્રુવ દેત્રોજા મો.99131 11202 પર સંપર્ક કરવો.

- text

- text