જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવાશે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે.

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં શ્રીહોલ માતાજીનો વાર્ષિક 15મો બીજ મહોત્સવ આગામી તા. 2 મેના રોજ સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ સવારે શુભમુહૂર્તે કરાશે. તેમજ ચંડી યજ્ઞ સવારે 7થી 1 વાગ્યા સુધી યોજાશે. સંતવાણી રાત્રે 9 કલાકે યોજવામાં આવશે. કાર્યક્રમમાં સંતો-મહંતો હાજર રહેશે. મહાપ્રસાદ બપોરે અને સાંજે અવિરત ચાલુ રહેશે.

- text

કાર્યક્રમનો લાભ લેવા ભક્તોને આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે. વધુ વિગત માટે મો. 95105 15405 પર સંપર્ક કરી શકાશે.

- text