મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ જીતુભાના માતૃશ્રી વસંતબા રાણુભા જાડેજાનું અવસાન, ગુરૂવારે બેસણું 

- text


મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી વસંતબા રાણુભા જાડેજા (ઉ.વ.૮૫) તે સ્વ. રાણુભા પ્રભાતસિંહ જાડેજાના પત્ની, સ્વ.ભોજુભા, અજીતસિંહ, ભગવતસિંહ, ખુમાનસિંહ, જુવાનસિંહ તથા મોહનસિંહના ભાભી, સ્વ કિશોરસિંહ, જીતેન્દ્રસિંહ (પ્રમુખ, બાર એસોસિએશન-મોરબી ૯૮૨૫૩ ૪૦૦૯૫)ના માતા, દિલીપસિંહ, વિજયસિંહ, દિગ્વિજયસિંહ, હિતેન્દ્રસિંહ, મયુરધ્વજસિંહ, કૃષ્ણસિંહ અજીતસિંહ, કૃષ્ણસિંહ ખુમાનસિંહ, ગિરિરાજસિંહ તથા શૈલેન્દ્રસિંહના ભાભુનું તા.16/4/2022ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.21/4/2022ને ગુરૂવારના રોજ કોમ્યુનિટી હોલ, શક્તિ પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે બપોરે 4થી 6 કલાક દરમ્યાન રાખેલ છે.

- text