રાજપર : જેઠાભાઈ લખમણભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી જેઠાભાઈ લખમણભાઈ ચારોલા (ઉ.વ. 83), તે લખમણભાઈના પુત્રનું તા.9ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.11ને શુક્રવારના રોજ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text