સિંઘાવદર-ખીજડીયા ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંઘાવદર-ખીજડીયા ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા રાજકોટના ફકીર યુવાનનું મોત નિપજ્યું છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ અને ખીજડીયા વચ્ચે નાલા પાસે બાઇક સ્લીપ થઇ જતા મૂળ રાજકોટ ભાવનગર રોડના વતની અને હાલ ચંદ્રપુર ખાતે રહેતા દાઉદશા મોહમ્મદશા ફકીરઉમર (ઉંમર વર્ષ 37) પોતે ઇદના તહેવાર નિમિત્તે પોતે રાજકોટના કબ્રસ્તાનમાં ફુલ ચઢાવવા ગયા હતા અને પરત આવતા સીંધાવદર નાલા પાસે બાઈક સ્લીપ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text