અવસાન નોંધની યાદી : 19 એપ્રિલ (10:25 AM)

- text


મોરબી : દિલીપભાઈ અમૃતલાલ પોપટનું અવસાન

મોરબી : મૂળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી દિલીપભાઈ અમૃતલાલ પોપટ (ઉ.વ. ૫૫) (સાબુ-પાવડરવાળા), તે અમૃતલાલ રતનશીભાઈ પોપટ જ્યેષ્ઠ પુત્ર, જગદીશભાઈના મોટાભાઈ તેમજ કપિલભાઈ, પુજાબેન, આરતીબેનના પિતા તેમજ રતિલાલ વાલજીભાઈ સોમાણીના જમાઈનુ તા.16/04/2021ને શુકવારના રોજ અવસાન થયેલ છે (જગદીશભાઈ મો.નં 91738 71402, કપિલભાઈ મો.નં
99253 38930)


મોરબી : મુકતાબેન ગંગારામભાઈ ઓગણજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મુકતાબેન ગંગારામભાઈ ઓગણજા (ઉ.વ. 85), તે સ્વ. ગંગારામભાઈના પત્ની, મહેશભાઈ (98250 16062) અને નરેશભાઈ (98798 35590)ના માતુશ્રી તેમજ નિર્મલ અને આશિષના દાદીનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 22/04/2021ને ગુરુવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કિરીટભાઈ 98252 69979, રવિભાઈ 99133 33326)


મોરબી : શિવલાલભાઇ મોહનભાઈ ઓગણજાનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી શિવલાલભાઇ મોહનભાઈ ઓગણજા (ઉ.વ. 77), તે સ્વ. અમરશીભાઈના ભાઈ અને તુષારભાઈ (98256 40452)ના પિતાનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 22/04/2021ને ગુરુવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (સુનિલભાઈ 98256 71524, કિરીટભાઈ 98252 69979)


મોરબી : તારાબેન કલ્યાણદાસ રામાવતનું અવસાન

મોરબી : તારાબેન કલ્યાણદાસ રામાવતનું તા. ૧૭/૦૪/૨૦૨૧ના રોજ શનિવારે અવસાન થયેલ છે. તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.૧૯/૦૪/૨૦૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (મો. ૯૯૦૪૨ ૧૪૪૩૦, ૯૬૨૪૫ ૬૨૩૩૦, ૯૮૭૯૭ ૪૦૨૬૨,
૯૭૨૬૫ ૫૭૫૨૨)

- text


વાંકાનેર : શોભનાબેન હરિલાલ ભીંડોરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી શોભનાબેન હરિલાલ ભીંડોરા (ઉ.વ. 67), તે વૈદરાજ સ્વ. હરિલાલ જાદવજીભાઇ ભીંડોરાના ધર્મપત્ની, જનકભાઇ, પ્રિતીબેન તથા અનંતાબેનના માતૃશ્રી તથા મહિકાવાળા સ્વ. જાદવજીભાઇ પોપટભાઇ પુજારાનાં પુત્રી તથા સ્વ. પ્રભુદાસભાઇ, વસંતભાઇ, કનુભાઇ, મનસુખભાઇ, મણીભાઇ તથા કિશોરભાઇના બહેનનું તા. ૧૭-૪-૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૯-૪-૨૦૨૧ને સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. (જનકભાઇ – મો.૯૧૦૬૬ ૦૪૧૭૭, મો.૭૦૧૬૯ ૯૦૪૯૬, મનુભાઇ – મો.૯૪ર૭૯ ૧૨૨૩૨, કિશોરભાઇ – મો.૯૪ર૮ર ૬૮૩૩૩, દિલીપભાઇ – મો.૯૮૨૫૩ ૩ર૩ર૩, ચંદુભાઇ – મો.૯૮૨૫૬ ૨૧૯૯૮)


લક્ષ્મીનગર : અમરતબેન મગનભાઈ વીરસોડિયાનું અવસાન

મોરબી : લક્ષ્મીનગર નિવાસી અમરતબેન મગનભાઈ વીરસોડિયા (ઉ.વ. 54), તે મગનભાઈ (99794 42445)ના પત્નીનું તા. 18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (શિવાભાઈ 98254 88514, જયદિપભાઇ 84699 20002)


જબલપુર : લક્ષ્મીબેન રૂગનાથભાઈ ગડારાનું અવસાન

મોરબી : જબલપુર નિવાસી લક્ષ્મીબેન રૂગનાથભાઈ ગડારા (ઉ.વ. 85), તે રૂગનાથભાઈ મોહનભાઈ ગડારાના ધર્મપત્ની તેમજ પ્રેમજીભાઈ, મગનભાઈ, રામજીભાઈના માતૃશ્રી તેમજ સંજયભાઈ, ગીરીશભાઈ, મનોજભાઈ, મહેશભાઈના દાદીમાંનું તા. ૧૮-૦૪-૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (પ્રેમજીભાઈ રૂગનાથભાઈ ગડારા ૯૫૩૭o ૬૮૧૨૨, મગનભાઈ રૂગનાથભાઈ ગડારા ૯૫૭૪૦ ૯૬૬૪૬, રામજીભાઈ રૂગનાથભાઈ ગડારા ૯૭૨૪૬ ૧૨૨૭૪)

- text