મોરબી : લાભુબેન કુંવરજીભાઇ સેરશીયાનું અવસાન

- text


મોરબી: લાભુબેન કુંવરજીભાઇ સેરશીયા (ઉં.વ. 89) તે, પ્રભુભાઈ (98796 31033)ના માતા તથા જયદીપભાઈ (90995 87385) અને પ્રતિકભાઈ (95748 53753) ના દાદીનું તારીખ 7ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text