દેરાળા : સમજુબેન મોહનભાઇ દેત્રોજાનું અવસાન

- text


દેરાળા: સમજુબેન મોહનભાઇ દેત્રોજા (ઉં.વ. 85) તે, રાજેન્દ્રભાઇ (81417 23483), ભરતભાઇ (98256 48393) અને વસંતભાઈ (99256 53413)ના માતાનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text