મોરબી : જયકુમાર મનોજભાઈ દંતાલીયાનું અવસાન

- text


મોરબી : મોરબી જિલ્લાના આંદારણા ગામના નિવાસી જયકુમાર મનોજભાઈ દંતાલીયા, તે મનોજભાઈ કરસનભાઈ દંતાલીયાના પુત્ર અને કરસનભાઈ ગોવિંદભાઇ દંતાલીયાના પૌત્રનું તા. 26/02/202, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 01/03/2021 ના રોજ સાંજે 3 થી 5 વાગ્યા સુધી રાખેલ છે. (મો.નં. 99747 60254, 97272 12076)

- text

- text