ગણેશપર ગામે અંબાજીના મંદિરની શિલાન્યાસ વિધિ કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે અંબાજીનું ભવ્ય મંદિર બનશે. જ્યાં ચૌધરી પરીવાર દ્વારા આજે શિલાન્યાશ વિધિ કાર્યકમ યોજાયો હતો.

ટંકારા તાલુકાના ગણેશપર, હરીપર, ભૂતકોટડા, લખધીરગઢ સહિતના ગામોમાં વસતા ચૌધરી પરીવાર દ્વારા ગણેશપર ગામે અંબાજી માતાનું ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી, આજે ચૌધરી સમાજના અગ્રણી અને પરીવારના સભ્યોની હાજરીમાં આચાર્ય દિપક પંડયા દ્વારા શાસ્ત્રોક્ત રીતે શિલાન્યાસ વિધિ યોજવામાં આવી હતી.

- text

- text