- text
મોરબી : બેલા નિવાસી રમેશચંદ્રભાઈ પાનાચંદભાઇ પારેખ (ઉ.વ. 58), તે પાનાચંદભાઈના પુત્ર તેમજ કુંતલભાઈના (૯૦૯૯૮ ૧૬૫૦૨)ના પિતાશ્રી તથા તન્વી, માધવી, કૃપાના કાકાનું તા. ૩૦/૧૨/૨૦૨૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ માટે ટેલીફોનીક બેસણું તા. ૩૧/૧૨/૨૦૨૦ના ગુરુવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (વિરાગભાઈ ૯૮૨૫૨ ૨૩૦૨૬, કેતનભાઈ ૯૯૭૮૨ ૯૩૩૧૪)
- text
- text