મોરબીમાં અડદીયાનું રાહતદરે વિતરણ

- text


 

મોરબી : મોરબીમાં તમામ લોકોને શિયાળામાં અડદિયા એકદમ વ્યાજબી ભાવે મળે તે માટે નહિ નફો નહિ નુકસાનના ધોરણે રાહતદરે શુદ્ધ ઘીના અડદિયા વિતરણ ચાલી રહ્યું છે. આ વિતરણ શનાળા રોડ ઉપર ડો.બી.કે. લહેરુના દવાખાના ઉપર તથા મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ત્રમ્બકભાઈ મહેતાને ત્યાં થશે. વધુ વિગત માટે મો.નં. 9913222283, 9909081811 અથવા 9374946003 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text