- text
ઉદયપુર, નાથદ્વારા, ભીમ, અજમેર અને જયપુર માટેની બસ દરરોજ બપોરે 3 વાગ્યે ઉપડશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાંથી રાજસ્થાન પાર્સલ મોકલવું એકદમ સરળ છે. કારણકે શિવકૃપા ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો દ્વારા રાજસ્થાન માટે ડેઇલી સર્વિસની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં દરરોજ બપોરે 3 વાગ્યે એક બસ ઉપડશે. જે ઉદયપુર, નાથદ્વારા, ભીમ, અજમેર અને જયપુરના રૂટના પાર્સલ અને પેસેન્જર બન્ને માટે ઉપયોગી નીવડશે.
મોરબીમાં કંડલા બાયપાસ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે, વિશ્વાસ ચેમ્બર-2, શ્રીજી સ્ટીલ સામે, દલવાડી સર્કલ ખાતે આવેલ શિવકૃપા ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો રાજસ્થાનની ડેઇલી સર્વિસ પુરી પાડે છે. આ સાથે મુંબઈની ડેઇલી પાર્સલ સર્વિસ પણ આપે છે. આ સાથે ખેરવાડા, ઉદયપુર, નાથદ્વારા, રાજસમદ, કેલવા, ગોમતી, કામલીઘાટ, ભીમ, જેવાજા, બ્યાવર, અજમેર, કિશનગઢ, દુદુ, બગદુ, જયપુર, ફિરોઝાબાદ, ગંગાપુર, ગંગાનગર, શ્રી ગંગાનગર, હીન્ડોન સિટી, કરોલી, સાહપુરા, સાલાસર, અલવર, ચુરું, લાલસોટ, દોસા, દિલ્લી, શિખર, ભિલાડી, હનુમાનગઢ, મથુરા, આગ્રા,લુધીયાણા, અમૃતસર, કોટપુતલી ચોમુ, પઠાણકોટ, સુરતગઢ, જલંધર, ચંદીગઢ, અંબાલા, પટિયાલા સહિતના સ્થળો સુધી પણ પાર્સલ પહોચાડવાની સર્વિસ પુરી પાડે છે.
- text
વધુમાં અહીંથી વાપી, વિરાર, વલસાડ, વસઇ, દહીંસર, કાશીમીરા, બોરીવલી, મલાડ, પુના અને નાસિક સહિતના સ્થળો સુધીની પાર્સલ સેવા ઉપલબ્ધ છે. તો એક વખત જરૂર લાભ લ્યો. વધુ વિગત માટે કે બુકીંગ માટે મિલનભાઈ મો.નં. 8153939949, સુખદેવસિંહ ઝાલા મો.નં. 9726883535 અથવા ધર્મેન્દ્રભાઈ મિયાત્રા મો.નં. 7622018951નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
- text