માટેલના ખોડિયાર માતાના મંદિરે અષાઢી બીજની ઉજવણી મોકૂફ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે કોરોનની મહામારીના કારણે આ વર્ષે ડાકલાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આમ, આગામી તા. 23ના રોજ અષાઢી બીજની ઉજવણી મોકૂફ રાખી છે. જેની ભાવિકોએ નોંધ લેવા મંદિરના ટ્રસ્ટીએ યાદીમાં જણાવેલ છે.

- text