ટંકારાના સજનપરમાં ગૌમાતાના લાભાર્થે કાલે શનિવારે નાટક

- text


ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે કમોસમી વરસાદને કારણે રદ કરાયેલ નાટક આવતીકાલે તા. 16/11/2019ને શનિવારના રોજ ફરી યોજવાનું છે. બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક “સપ્ત કોઠાનુ યુદ્ધ યાને અભિમન્યુ ચક્રાવો” તથા પેટ પકડીને હસાવતું હાસ્ય રસિક કોમિક રાત્રે 9:30 કલાકે રજૂ કરવામા આવશે. આ તકે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગૌપ્રેમી તથા ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text