ખાનપરમાં ગઈકાલે રદ થયેલ નાટકનો કાર્યક્રમ આજે 30મીએ યોજાશે

- text


- text

મોરબી : ખાનપરમાં ગઈકાલે વરસાદના કારણે રદ થયેલ ઐતિહાસિક નાટક ‘રા’ખેંગાર’ તથા કોમિક ‘નાથા બાપાની નવા-જૂની’ આજે તા. 30 ઓક્ટોબરના રોજ રાત્રે 10 કલાકે યોજવામાં આવશે. જેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તથા નાટકનો કાર્યક્રમ નિહાળવા ખાનપર ગામ સમસ્ત દ્વારા નાટકપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text