મોરબી : રોકડીયા હનુમાન મંદિરે શુક્રવારે ગૌ સેવાના લાભાર્થે લોક ભવાઇનો કાર્યક્રમ

- text


મોરબી : નવલખી રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળનો દાદાનો મજરો શુક્રવારે રાત્રે 09:30 કલાકે યોજાશે.

ગૌસેવાના લાભાર્થે તારીખ 30/8/19ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે આયોજિત થનારા આ લોક ભવાઇના કાર્યક્રમમાં પ્રખ્યાત એવા શ્રી બહુચર લોક ભવાઈ મંડળના કલાકારો લોક ભવાઈ રજૂ કરશે. આયોજક તેમજ ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ (મો.નં. 9825827524 )તથા નાયક પ્રફુલભાઈ (મો.નં. 9712724581)એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગૌ-પ્રેમીઓને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text