મોરબી : રામધન આશ્રમ સમૂહ જનોઇ અને રાંદલ ઉત્સવનું આયોજન

- text


મોરબી : રામધન આશ્રમ મહેન્દ્રનગર (મોરબી) ખાતે તા.26/03/2019 ને મંગળવાર ના રોજ સમૂહ જનોઇ અને રાંદલ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. તો સમૂહ યજ્ઞો પવિત્ર માં જોડાવા માંગતા બટુકોના વાલીઓએ તા.01/03/2019 સુધીમાં આશ્રમે નામ લખાવી જવા વિનંતી વધુ માહિતી માટે સંપર્ક કરો 7201000504(દિલીપભાઈ),8980426302(મુકેશભાઈ).

 

- text