મોરબી : શાંતાબેન મગનભાઈ દેત્રોજા તે મોરબી તાલુકા યુવા ભાજપના મંત્રી ચિંતન દેત્રોજાના દાદીમાંનું તા.17 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૦૨/૨૦૧૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વાગ્યે એમના નિવસ્થાન લીલાપર ગામ ખાતે રાખેલ છે.
રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા
મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...