ધ્રાંગધ્રા નિવાસી ચંદુભાઈ હીરાલાલ દવેનું અવસાન

- text


મોરબી: મૂળ ધ્રાંગધ્રા નિવાસી ચંદુભાઈ હીરાલાલ દવે(ઉ. વ. 78) તે દીપકભાઈ શાંતિલાલ દવે, દિનેશભાઇ શાંતિલાલ દવે અને દેવેન્દ્રભાઈ રમણીકલાલ દવેના કાકાનું તારીખ 12ને મંગળવારે મોરબી ખાતે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 14ને ગુરુવારે (આજે) બપોરે 4 થી 6 લક્ષ્મીનારાયણ મંદિર, લખધીરવાસ ખાતે અને તારીખ 16ને શનિવારે બપોરે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણની વાડી, ફૂલગળી ધ્રાંગધ્રા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text