મોરબીમાં 22મીએ રામ પારાયણ કથા

- text


 

મોરબી : મોરબીના બેલા ગામથી તળાવીયા રોડ પર આવેલ કેડીયા હનુમાનજી મંદિર ખાતે કેડીયા હનુમાનજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉમાબા કિરીટસિંહજી ઝાલા (શ્રમ શ્રધ્ધા- રંગપર) તથા રંગપર , બેલા તાળાવીયા શનાળા ગામ સમસ્ત તેમજ સર્વ ભક્તજનો દ્વારા તા.22 થી 30 સુધી દરોજજ સવારે 9-30 થી 12 તથા બપોરે 2-30 થી 5 વાગ્યા દરમ્યાન રામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ.પૂ શ્રી ઋષિકુમારી માતાજી કથાનું રસપાન કરાવશે આ રામકથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text