મોરબીમાં વધુ એક યુગલના સગાઈ પ્રસંગમાં લગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીમાં પાટીદાર સમજમાં સામાજિક પ્રસંગ લગ્નમાં થતા ખોટા ખર્ચને બચાવવા સગાઈ પ્રસગમાં જ સાદાઈથી યુગલોના લગ્ન કરવાની દોઢ માસથી શરૂ થયેલી પ્રેરણાદાયી પહેલને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં પાટીદાર સમાજના અનેક યુગલોના સગાઈ પ્રસંગમાં જ ઘડિયા લગ્ન કરાયા છે .જેમાં વધુ એક યુગલના ઘડિયા લગ્ન યોજાયા હતા.મોરબીના નાની વાવડી ગામે રહેતા રાઘવજીભાઈ માધવજીભાઈ વળાવીયાના પુત્ર વિશાલના નેશના(સું )ના નરભેરામભાઈ ગગારામભાઈ જીવાણીની પુત્રી કીંજલ સાથે આજે સગાઈ પ્રસંગમાં જ સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતા.ત્યારે લગ્નના ખોટા ખર્ચ બચાવવાની પાટીદાર સમાજની આ પ્રેરણાદાયી પહેલ સમગ્ર સમાજ માટે અનુકરણીય બની છે.

- text

- text