વાંકાનેરમાં કાલથી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

- text


મોરબી: મોરબીમાં વૃંદાવન એપાર્ટમેન્ટ પરિવાર દ્વારા તા.24થી તા.30 સુધી દરરોજ રાત્રે 9:30 થી 12 વાગ્યા દરમ્યાન વૃંદાવન એપાર્ટમેન્ટ શ્રી ફળેશ્વર મહાદેવના મંદિર પાસે હોસ્પિટલ સામે જડેશ્વર રોડ વાંકાનેર ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.આ જ્ઞાનયજ્ઞ ની વ્યાસપીઠ પર શાસ્ત્રી ઋષિ કુમાર મયુરભાઈ ભટ્ટ દ્વારકાવાળા બિરાજી સંગીતમય નારદ પદ્ધતિ થી કથા મૃત્યાન કરાવશે આ ભાગવત કથાનો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા વૃંદાવન એપાર્ટમેન્ટ તરફ થી અનુરોધ કરાયો છે.

- text