મોરબી જિલ્લાના માજી સૈનિકોનું સ્નેહમિલન યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા માજી સૈનિક મહામંડળ દ્વારા તા.૨૫ ને રવિવારે સવારે ૧૦ કલાકે રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી ખાતે માજી સૈનિકોના સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના તમામ માજી સૈનિકોને હાજરી આપવા પ્રમુખ આશોકસિંહ જાડેજાએ અનુરોધ કર્યા છે.

- text

- text