પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આઠમની મહા આરતીમાં ૧૨ લાખ ૧૨ હજારની બોલી

- text


મોરબી : મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં બુધ આઠમના પાવન અવસરે રૂપિયા ૧૨,૧૨,૧૨૧૨ ની બોલી બોલવામાં આવી હતી અને આઠમની મહાઆરતી વર્ધાઆશ્રમના વડીલો, અધિક કલેકટર તથા બગથળા નકલગ મંદિરના મંહત દામજીભગતના હસ્તે કરવામાં આવી હતી.

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આયોજકો અને મોરબીના ઉધોગપતી દ્રારા માતાજીની આરતીનો બોલ બોલાયો હતો જેમા આયોજક દ્રારા ૧૨,૧૨,૧૨૧ ની બોોલી બોલાતા આરાતી લાવો વૃર્ધાઆશ્રમના વડીલો, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, મોરબીના અધિક જિલ્લા કલેકટર જોશી તથા નકલંગ મંદિરના મહંત દામજીભગતના હસ્ત આરતી ઉતારવામાં આવી હતી.

- text

- text