મિતાણા નજીક માતાના મઢ જતા પદયાત્રિકો માટે જાડેજા પરિવાર દ્વારા સેવા કેમ્પ

- text


મોરબી : માં આશાપુરા માતાજીના ધામ માતાના મઢ જતા પદયાત્રિકો માટે મિતાણા નજીક છેલ્લા ૨૦ વર્ષથી સમસ્ત જાડેજા પરિવાર દ્વારા સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે પણ પદયાત્રિકો માટે ચા, પાણી, નાસ્તો, જમવાની વ્યવસ્થા અને આરામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

- text