વાંકાનેર રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ કેરળ પૂરપીડિતોના વ્હારે

- text


વાંકાનેર : કેરળમાં આવેલ ભયંકર પૂરના પ્રકોપથી ઝઝૂમી રહેલા લોકોની મદદ કરવાની ભાવનાથી આર્થીક ફાળો એકત્રિત કરવા માટે વાંકાનેર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિપક ભાઈ ગોવાણી નગરકાર્યવાહક ની આગેવાનીમાં પ્રશાંતભાઈ ત્રિવેદી નગરભૌતિક પ્રમુખ, હર્ષદભાઈ ત્રિવેદી ધર્મજાગરણ પ્રમુખ, પ્રકાશભાઈ મઢવી સંપર્ક પ્રમુખ, રાહુલભાઈ જોબનપુત્રા બાળ પ્રમુખ, ગૌરવભાઈ પટેલ શારીરિક પ્રમુખ તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા વાંકાનેર માર્કેટ ચોક ખાતે ઉપસ્થિત રહી ફાળો એકત્રિત કરવામાં આવેલ.

- text

- text