મોરબી : યુવા ઉદ્યોગપતિએ પોતાના જન્મદિવસે વૃક્ષારોપણ કર્યું

- text


મોરબી : મોરબીના જીવાપર ગામના યુવા ઉદ્યોગપતિએ પર્યાવરણ જતનનો સંદેશ આપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. વેપારીએ તેના જન્મદિવસે વૃક્ષારોપણ કરી સમજને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મોરબીના જીવાપર ગામે રહેતા વેપારી આશિષભાઈ લોરીયાએ તેમના ૨૬માં જન્મ દિવસની પ્રેરક ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ વેપારીએ તેના જન્મદિવસે અન્ય યુવાનોની જેમ પાર્ટી કરવાને બદલે વૃક્ષારોપણ કરી સમાજને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો હતો.

- text

- text