- text
ટંકારા : ટંકારના કોટન જીનિંગમિલમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા જો કે મજૂરો જાગી જતા તસ્કરો નાસી ગયા હતા.
જાણવા મળ્યા મુજબ ટંકારાના લક્ષ્મીકાંત કોટનમા તસ્કરો ત્રાટક્યા હતા અને
ઓફિસ મા કાગળો વેર વિખેર કરી દીધા હતા જો કે તસ્કરોને કાઇ હાથ લાગ્યું ન હતું.
- text
ઉલ્લેખનીય છે કે તસ્કરો બીજા માળના રૂમમા પડેલા 15 લાખ સુધી પહોંચે તે પહેલાં જ મજુરો જાગી જતાં નિસાચરો નાસી છુટયા હતા.
- text