મોરબી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી નું અવસાન,

- text


મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી (ઉ.વ.75) તે સુનિલભાઈ, અભયભાઈ તથા સપનાબેન ના પિતા તેમજ બચુભાઈ ઓધવજીભાઈ બુદ્ધદેવ(બાલંભાવાળા)ના જમાઈનું તા. 3-10-2019 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણુ તથા સાદડી તા. 4-10-2019 ને શુક્રવારે સાંજે 4 થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, ઉપરના વિભાગે , વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે

- text