ઓલ ગુજરાત લેબોરેટરી એસો.મા ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણીની વરણી

વાંકાનેર: ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. મૂળ જેતપર(મચ્છુ)હાલ વાંકાનેરમાં રહેતા અને ઓમ ક્લિનિક લેબોરેટરી ધરાવતા રાજેન્દ્રસિંહ...

આખરી વિદાય ! સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહેલા ઘડિયાળ ઉત્પાદકનું કરૂણ મૃત્યુ 

વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશને સાયન્ટિફિક ક્લોક વાળા નકુલભાઈનું ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મૃત્યુ  મોરબી : કાળ ક્યારે અને ક્યાં આફત બનીને ત્રાટકે છે તે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...