મોરબી જિલ્લામાં ત્રિરંગાને ગૌરવભેર સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
મોરબીના એલ.ઇ.કિક્રેટ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વની ઉજવણી : કલેકટરના હસ્તે ધ્વજવંદન થયું : ચારેય તાલુકામાં તાલુકાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ઠેરઠેર ધ્વજવંદન કરીને ત્રિરંગાને...
મોરબી : પીપળી ગામની સીમમાથી 108 બોટલ વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા
મકરસંક્રાતિ પર વેચાણ અર્થે રાખેલો 32 હજારના દારૂ સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી મોરબી એલ.સી.બી. :
મોરબી : ગત રાત્રે કોમ્બિંગ રાઉન્ડ દરમ્યાન મોરબી...
હળવદ : સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ
હળવદ : હળવદમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા...
વિદ્યાભારતી આયોજિત હિન્દી નિબંધ સ્પર્ધામાં મોરબીનો વિદ્યાર્થી પ્રથમ સ્થાને
મોરબી : મોરબીમાં શકત-શનાળા ખાતે આવેલા સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીનો વિદ્યાભારતી આયોજિત હિન્દી નિબંધ સ્પર્ધામાં ગુજરાત પ્રાંત સ્તરે પ્રથમ ક્રમાંક આવ્યો છે.
વિદ્યાભારતી દ્વારા 'સંસ્કૃતિ...
મોરબીમાં વૈષ્ણવચાર્ય પૂ.જયદેવલાલજી મહોદય 19મીએ બ્રહ્મસંબંધ આપશે
મોરબી : મોરબીના જલારામ મંદિર હોલમાં વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયના શ્રી મુખેથી તા.18ને શનિવારે અને તા.19ને રવિવાર એમ બે દિવસ ગોપી ગીતનો ભવ્ય કાર્યક્રમ...
મોરબી જિલ્લાના અન્ડર-16 ક્રિકેટરોનું 26 માર્ચે સિલેક્શન થશે
મોરબી : મોરબીની રીયલ ક્રિકેટ એકેડમી દ્વારા મોરબી જિલ્લાના અન્ડર-16 ક્રિકેટરો માટે એક સિલેક્શનનું આયોજન આગામી તારીખ 26 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. આ...
કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, અર્થશાસ્ત્રી તેમજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ
બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કરેલા
મોરબી : ભીમરાવ આંબેડકર એટલે કે ડો. બાબાસાહેબ આંબેડકરની આજે...
ટંકારાના કલ્યાણપર, વિરપર અને મિતાણા ગામે નર્મદા મહોત્સવ યોજાયો
નર્મદા નીરના વધામણાં કરીને આરતી સાથે પૂજા અર્ચના કરાઈ
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર, વિરપર અને મિતાણા ગામે આજે નમામી નર્મદે મહોત્સવ યોજાયો હતો. જેમાં...
હળવદ પાલિકા પ્રમુખની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો
પાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસમાં ભારે ધમપછાડા
પાલિકા પ્રમુખની ચૂંટણી જીતવા માટે ભાજપના બંને જૂથએ કોંગ્રેસને સત્તામાં ભાગીદારીની ઓફર કરી હોવાની...
કોવિડના લીધે વાલી ગુમાવનાર બાળકોના હિતમાં વિવિધ વિભાગોને સુચના આપતા કલેકટર
મોરબી જિલ્લાના બાળકોના શિક્ષણ, માનસીક સ્વાસ્થ્ય, રહેઠાણ, પુનઃસ્થાપન, છાત્રાલયમાં પ્રવેશ સહિતની ખાસ વ્યવસ્થા પર ભાર
મોરબી : કોરોના વાયરસ (કોવીડ-૧૯) સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા...