મોરબી : ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે જનજગૃતિ માટે વિશાળ રેલી યોજાઈ

બંધારણના આમુખનું વાંચન બાદ કોર્ટ કંપાઉન્ડથી ગાંધીચોક પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલી રેલીમાં વકીલો,પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા મોરબી : મોરબીમાં...

વાંકાનેરમાં વાવઝોડામાં મકાનોને નુકશાન છતાં વળતર ન ચૂકવાતા મુખ્યમંત્રીને ફરિયાદ

ખોડીયારનગર સોસાયટીના રહેવાસીઓની રજુઆત વાંકાનેર : વાવઝોડામાં વાંકાનેરની ખોડિયાર સોસાયટીના રહેવાસીઓને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય નુક્શાનીનો સર્વે કરીને વળતર આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં...

મોરબીમાં કાલે રવિવારે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં અસંગઠિત શ્રમિક સંમેલન યોજાશે

મોરબી : જિલ્લા વહિવટી તંત્ર અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા.૧૭ના રોજ મોરબી ટાઉન હોલ ખાતે અસંગઠિત શ્રમિક સંમેલન યોજાનાર છે....

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીના વિરપરડા ગામે સાદરીયા પરિવારનું સ્નેહમિલન અને હવન યોજાશે

મોરબી : આગામી તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ હનુમાન જયંતીના પાવન દિવસે વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર- વિરપરડા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અને હનુમાનજી...

વાંકાનેર: તસ્કરો દોઢસો કિલ્લો સોપારી ઉઠાવી ગયા

વાંકાનેર: વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં ખાતર પાડી તસ્કરો છ બાચકા સોપારી ઉપાડી ગયાની ફરિયાદ નોંધાતા સીટી પોલીસે તપાસ આદરી છે. ભાટિયા સોસાયટી, ભૂતનાથ મંદિર પાસે રહેતા...

મોરબીના જેતપરમાંથી સગીરાનું અપહરણ : ૯ સામે ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે એક સગીરાનું અપહરણ થયું હોવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ૯ શખ્સો સામે ગુનો...

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ દ્વારા વિના મુલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સાવસર પ્લોટમાં આવેલ મોઢ બ્રાહ્મણવાડી ખાતે...

ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી

  ટંકારા : આજરોજ ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રમુખ કિરીટભાઈ અંદરપાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, બાવનજીભાઇ મેતલીયા, રાઘવજીભાઇ...

મોરબીમાં તા.12 એપ્રિલે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર નજીક આવેલ અલાઈવ ગ્રેનિટો ખાતે આગામી તા.12ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઘૂંટણ કે કમરના દુઃખાવાનો સચોટ ઈલાજ હવે ઘરઆંગણે : કાલે મંગળવારથી 5 દિવસનો કેમ્પ

  ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

બેલા ગામ પાસે રોડ ઉપર કોઈક કાટમાળનો ઢગલો કરી ગયું

મોરબી : મોરબી પંથકમાં અવારનવાર રોડ ઉપર કાટમાળ કે ધૂળના ઢગલા ઠાલવી જવાના કૃત્યો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. ફરી કોઈ અજાણ્યા લોકો...

મોરબીમાં બે દિવસમાં 60 કોમ્પ્લેક્ષને ફાયર સેફટીની નોટિસ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયરસેફટીને લઈને હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં 2 દિવસમાં 60 મિલ્કતોને...

મોરબી જિલ્લાના તમામ ITIમાં સમર સ્કિલ વર્કશોપનું આયોજન

બે/ ચાર/ પાંચ દિવસના નિઃશુલ્ક વર્કશોપ ૫ થી ૧૨ જૂન દરમિયાન યોજાશે મોરબી : મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર , હળવદ તથા માળિયા...