હરિદ્વારમાં ચાલતી ભાગવત કથામાં મોરબીના ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી
મોરબી : હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે મોરબીના આયોજક દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત કથા સત્સંગમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના...
મોરબીમાં રખડતા ઢોરના ત્રાસ પ્રશ્ને વેરા બંધ કરી શહેર બંધના એલાનની ચીમકી
રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી જાગૃત લોકોએ સમિતિ બનાવી કલેકટર, એસપી અને ચીફ ઓફિસરને રજુઆત કરી
મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હમણાંથી...
મોરબી : સામાન્ય બાબતે કારમાં તોડફોડ કરી યુવકને ધમકી આપી
ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો
મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસ પાસેના પ્લોટમાં પડેલી રીક્ષા હટાવવા મામલે ત્રણ શખ્સો રીક્ષા...
મોરબી ITIમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ
પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ ગુગલ ફોર્મ ભરવાનું રહેશે
મોરબી : ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૧ માટે પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે...
મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ
મોરબી : મોરબીમાં દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન થાય છે. આ રવિવારે 5 વર્ષ પુરા થાય છે. લોકો માટે પુસ્તક પરબનું આયોજન...
મોરબીમાં રેલવે સ્ટેશન નજીક વૃક્ષ પડતા ટ્રકની કેબિનનો કડૂસલો
મોરબી : મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર ગતરાત્રીના તોતિંગ વૃક્ષ ધરાશયી થતા કન્ટેનર ટ્રકની કેબિનનો કડૂસલો બોલી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ...
હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે
ઉમેદવારોએ આગામી ૨૫ઓગસ્ટ-૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે
મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ...
રૂ.૧૦નો સિક્કો ન સ્વીકારે તો મામલતદાર-પ્રાંત અધિકારીને ફરિયાદ કરો : કલેકટર
નાગરિકોને રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના...
ટંકારા નજીક કારમાંથી રૂ. ૯૬ હજારનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો : શખ્સ ફરાર
ટંકારા : ટંકારા નજીક પોલીસે કારમાંથી રૂ. ૯૬ હજારની કિંમતનો દારૂ અંર બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ વેળાએ કારચાલક શખ્સ નાશી જવામાં સફળ...
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે કૃષિ સલાહ જાહેર
મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડી.એ.સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે ભારત...