મોરબીના નારણકામાં ૨૪મીએ લોકભવાઈ
મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું...
મોરબીમાં વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા
સેમ્પલ લઈને રિપોર્ટ મોકલાવી તજવીજ હાથ ધરાઈ
મોરબી : મોરબીમાં એક વર્ષના મૃતક બાળક સહિત સાત લોકોના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એક વૃદ્ધાને કોરોનાના...
મોરબી જિલ્લામાં 1125 વડીલો અને કો- મોરબિટ નાગરિકોને કોરોના રસી મુકાઈ
મોરબી: દેશભરમાં આજથી શરૂ થયેલ સામાન્ય નાગરિકો માટેની કોરાના વેકસીનેશન ઝુંબેશમાં મોરબીમા 1125 વડીલો અને કો - મોરબિટ નાગરિકોને રસી મુકવામાં આવી હતી.
આજરોજ મોરબી...
બેલા (રંગપર) ગામે ખનીજ ચોરી બંધ ન કરાઇ તો જનતા રેઇડ
ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી
મોરબી : મોરબીના બેલા-રંગપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યાની...
મોરબીમાં પાન, બીડી, સિગારેટ, સોપારીની દુકાન સાફ કરી નાખતા તસ્કરો
ભક્તિનગર સર્કલ નજીક પાનબીડીની દુકાન નિશાન બનાવી નિસાચરો 1.54 લાખનો માલ ઉસેડી ગયા
મોરબી : મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક ગણેશ હોન્ડા શોરૂમની બાજુમાં ત્રાટકેલા...
ટંકારામાં વાવાઝોડા સામે જાગૃતિ લાવવા શ્રમયોગી પરિવારોની મુલાકાત લેતા શિક્ષિકા
ટંકારા : 15 જૂને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે વાવાઝોડા...
ખ્યાતનામ પ્રકાશન કંપની RR શેઠ દ્વારા મોરબીમાં ભવ્ય પુસ્તક મેળાનો પ્રારંભ
ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના 25 હજારથી વધુ પુસ્તકોનું કલેક્શન : ખ્યાતનામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય લેખકોના એકથી એક ચડિયાતા પુસ્તકો મળશે : 3 માર્ચ સુધી...
જાલસીકા ગામે આઈશ્રી મોગલમાતાજીના નવરંગા માંડવાનું આયોજન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે મોગલમાતાજી ગૌશાળા ખાતે મોગલમાના નવરંગા માંડવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધજા આરોહણ, થાંભલી રોપણ, નવચંડી યજ્ઞ,...
મોરબી : માધાપરના ચારણ-ગઢવી યુવક મંડળ દ્વારા સોનલ માંનો જન્મોત્સવ ઉજવાશે
મોરબી : ચારણ-ગઢવી યુવક મંડળ માધાપર દ્વારા આવતીકાલે તા. 28 ડિસેમ્બરના રોજ ગઢવી લાભુભા વાલાભા (સાદૈયા) ધક્કા મેલડી માંની બાજુમાં, ન્યુ રેલ્વે કોલોની ખાતે...
દેને કો ટુકડા ભલા : જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની સાર્થક ઉજવણી...
મોરબી : 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી ગયેલા સંત જલારામ બાપાની આજે 221મી જન્મજયંતિ છે. ત્યારે મોરબીના જલારામ...