રામનવમીથી માળીયાના સરવડ ગામે કૃષ્ણ કથામૃત

વૃંદાવનધામ સરવડ મુકામે સાળંગપુર મંદિરવાળા સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી કથામૃત પીરસશે મોરબી : માળીયા તાલુકાના સરવડ મુકામે ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૨૫ માર્ચને રામનવમીથી કૃષ્ણકથામૃત...

મોરબી : મઝદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા 10મીએ ધરણાં

મોરબી : ભારતીય મઝદૂર સંઘ-મોરબી દ્વારા કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલવા માટે મિટિંગ યોજાઈ હતી, જેમાં લાંબી ચર્ચાને અંતે તા. 10ને સોમવારે સાંજે 4:00 થી...

હળવદના માથકમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : રૂ.૩૯૯૯૦ જપ્ત

હળવદ : હળવદના માથક ગામ નજીક જાહેરમાં તીનપતિનો જુગાર ચાલી રહયો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડી પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. જાણવા...

વા-સંધિવા, સાંધા અને શરીરના દુઃખાવાના સુપર સ્પે. તબીબ કાલે ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  ચાલવા-ઉઠવામાં તકલીફ, હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા સહિતની સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટ ડો. ભાવિન ભટ્ટ દર ત્રીજા ગુરુવારે સાવસર પ્લોટમાં આવેલ ડો. ભૂત સર્જીકલ હોસ્પિટલમાં...

કાલે મોરબીમાં રન ફોર યુનિટી

મોરબી : આવતીકાલે તા.૩૧ મી ઓકટોબર-૧૮ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના’’રન ફોર યુનિટી’’ સવારે ૭-૩૦ કલાકે મોરબી નગરપાલિકા કચેરીએથી શરૂ થશે અને મોરબી શહેરના મૂખ્યમાર્ગો...

ટંકારા તાલુકા ઉત્સવ સમિતિએ તલાટીના પરીક્ષાર્થીઓ માટે કરી ઉત્તમ વ્યવસ્થા

ટંકારા : ટંકારા ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર અને સાથે આવેલા વાલી માટે તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા રહેવા જમવાની તથા કેન્દ્ર...

મોરબી જિ.પ.ની સમિતિના ચેરમેનોની વરણી બાદ આરોગ્ય સમિતિની પ્રથમ બેઠક મળી

પદાદીકરીઓએ અધિકારીઓને ગામડાની આરોગ્યલક્ષી કામગોરીના પ્રશ્નો પૂછ્યા : પી.એચ.સી.અને સબ સેન્ટરોના જર્જરિત બિલ્ડીંગને પાડી નાખવા માટે મંજૂરી અપાઈ મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં...

મોરબીમાં અભયમના કારણે પત્નીને પતિના ત્રાસમાંથી મળી મુક્તિ

યુવકે પરણિત હોવા છતાં યુવતીને અંધારામાં રાખી તેની સાથે બીજી વખત લગ્ન કર્યા, પત્નીને જાણ થતાં ત્રાસ આપતો : અઢી માસના બાળક સાથે યુવતીને...

અયોધ્યામાં રામમંદિર નિર્માણના અનુદાન માટે હળવદમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ ફાળા એકત્રીકરણ માટે ૧૫ થી ૩૧ જાન્યુઆરી સુધી જનસંપર્ક કરશે: રૂપિયા ૧૦ થી ૧૦૦૦ સુધીનો ફાળો આપી શકાશે હળવદ: અયોધ્યામાં...

મોરબીના બે બાળકોએ જાતે ગણેશની માટીની પ્રતિમા બનાવી સ્થાપના કરી

બંને બાળકો રંગબેરંગી સજાવટ કરી ગણપતિની કરે છે ઉપાસના મોરબી : મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના બે બાળકોએ દુંદાળા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....