મોરબીમાં લોખંડનો સળિયો કાળ બનીને ત્રાટકતા સગીરનું મૃત્યુ
મોરબી : મોરબીની નાની કેનાલ પંચાસર રોડ ઉપર સગીર વયના બાળક ઉપર બિલ્ડિંગના ત્રીજા માળેથી લોખંડનો સળિયો કાળ બનીને ત્રાટકતા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ...
મોરબીના શનાળા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે શક્તિપ્લોટ શેરી નંબર 2મા રહેતા લતાબેન રતિલાલ પરમાર ઉ.27 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત...
પ્રાકૃતિક ખેતી વિષય ઉપર પ્રથમ આંતરરાષ્ટ્રીય ખેતી સંમેલનનો મોરબી ખાતેથી શુભારંભ કરાવતાં રાજ્યપાલ
ગુજરાતના ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી : આવનારી પેઢીઓના આરોગ્ય સુખાકારી તથા પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ
મોરબી : ગુજરાત પ્રાકૃતિક...
મોરબીની દિકરીએ જાતે બનાવેલી ચિત્રાકૃતિ રાજ્યપાલજીને ભેટ આપી
મોરબી : મોરબી ખાતે 1100 કુંડી મહાયજ્ઞમાં મહેમાન બનેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મોરબીના ચિત્રકાર માનસીબેન અમૃતિયાએ જાતે બનાવેલ રાજ્યપાલજીની આબેહૂબ ચિત્રાકૃતિ એમને...
મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ
મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન મોરબીમાં વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા...
દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન : રાજ્યપાલ
મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની...
યજ્ઞ ખૂબ જ મોટું વિજ્ઞાન, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે યજ્ઞ થકી થતી વતાવરણ શુદ્ધિ...
ઓર્ગોનિક ખેતીમાં વપરાતો ગોબરરૂપી મિથેન ગેસ પણ હવાને પ્રદુષિત કરતો હોવાનું જણાવતા રાજ્યપાલ દેવવ્રતજી
મોરબી : મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત આર્યસમાજ દક્ષિણ પ્રેરિત વિશ્વ વિભૂતિ...
મોરબી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે કેમ્પ યોજાયો
મોરબી : મોરબીના શનાળા રોડ ખાતે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે માહિતી આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી...
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન, સ્ટીકર ઝુંબેશ
મોરબી : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પોતાની...
શોપિંગનો સુવર્ણ અવસર : પાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમમાં ધમાકેદાર ઓફર્સ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમ હવે નવા રંગરૂપ સાથે નવી જગ્યાએ કાર્યરત થયું છે. જ્યાં મેન્સવેર, કિડઝવેર અને હેન્ડલૂમ આઇટમો...