હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ
રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ
હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...
વાંકાનેરના જાલી ગામે જુગાર રમતા પાંચ પકડાયા : બે નાસી છૂટ્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને પકડી પાડયા હતા જ્યારે બે જુગારીઓએ પોલીસને...
લજાઇ ચોકડી વાળા મામા સાહેબનો નવરંગો માંડવો યોજાશે
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ લજાઇ ચોકડી વાળા મામા સાહેબનો નવરંગો માંડવો આગામી તારીખ 1/2/2024ને ગુરૂવારના રોજ યોજાશે. લજાઇ ચોકડી મામા...
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રક્તતુલા કરાઈ
માલીયાસણ ગામે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વ રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
વાંકાનેર : વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની...
વાંકાનેરના કોઠારીયા ગામે સાત જુગારીઓ પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશ રઘાભાઈ કોબીયા, મુકેશ બચુભાઈ જોગરાજીયા, વિજય રાજુભાઈ કોબીયા,...
મોરબીના ઉંચી માંડલ ગામે પત્ની સાથે આડાસબંધમાં પતિની કરપીણ હત્યા
મૃતકની પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે પત્ની સાથે આડાસબંધમાં યુવાનની કરપીણ હત્યા થયાનું...
મોરબીના રોડ- રસ્તાના કામોને ઝડપથી આગળ ધપાવવા સિરામિક એસો.ની સીએમને રૂબરૂ રજુઆત
વાઈબ્રન્ટ ગુજરાતમાં મોરબી સીરામીક ઉધોગને અલગ પેવેલિયન આપવાની પણ મુખ્યમંત્રી સમક્ષ માંગ
મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત 10માં વાઈબ્રન્ટ ગ્લોબલમાં મોરબીના સીરામીક ઉધોગને વૈશ્વિક...
માળીયા જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડોને ઠોકર મારતા એકનું મોત
છકડો રિક્ષામાં બેઠેલા અન્ય છ મુસાફરોને ઇજાઓ પહોંચી
મોરબી : માળીયા - જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા છકડોમાં બેઠેલા છ...
ટંકારામાં બીએસએનએલનું નેટ બંધ થતાં સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામગીરી ઠપ્પ
ટંકારા : ટંકારામાં બીએસએનએલનું નેટ બંધ થતાં સરકારી કચેરીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે અનેકવિધ અરજદારોને ધરમના ધક્કા થયા હતા. માત્ર નેટ...
મોરબી : સર્વોપરી સંકુલમાં યજ્ઞ દ્વારા બાળકોના જન્મદિવસની ઉજવણી
બાળકો આપણી વૈદિક પરંપરાને જાણતા થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે
મોરબી : મોરબીની સર્વોપરી સ્કુલમાં દર મહિનાનાં પ્રથમ શનિવારે બાળકોનાં જન્મદિવસની ઉજવણી...