લજાઇ ચોકડી વાળા મામા સાહેબનો નવરંગો માંડવો યોજાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ લજાઇ ચોકડી વાળા મામા સાહેબનો નવરંગો માંડવો આગામી તારીખ 1/2/2024ને ગુરૂવારના રોજ યોજાશે. લજાઇ ચોકડી મામા સાહેબનું ગ્રુપ આયોજીત આ નવરંગો માંડવામાં પધારવા સર્વે ધર્મ પ્રેમીઓને જાહેર આમંત્રણ અપાયું છે.

- text

- text