મોરબી જિલ્લામાં માવઠાથી નુકશાન અંગે સર્વે કરવા રાજ્યમંત્રીની સૂચના
ખેડૂતોને નુકશાન અંગે ત્વરિત સર્વે કરવા ખેતીવાડી વિભાગને આદેશ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કહેર રૂપે વરસી રહેલા માવઠાનો કારણે ખેડૂતોની તૈયાર જણસ...
સલાયા ડ્રગ્સકાંડના તાર દિલ્હી સુધી : નાઇજિરિયન શખ્સની ધરપકડ
દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમે હેરોઇન પ્રકરણમાં વધુ બે શખ્સોની ધરપકડ કરી
મોરબી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પકડાયેલ હેરોઇન ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સના તાર દિલ્હી સુધી જોડાયેલ...
મોરબી જીલ્લા યુવા ભાજપમાં હળવદના ચાર યુવાનનો સમાવેશ
હળવદ : તાજેતરમાં જ મોરબી જિલ્લા યુવા ભાજપના સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં હળવદના ચાર યુવાનને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી...
હળવદ પંથકમાં બીજે દિવસે પણ માવઠાનો કહેર
હળવદ યાર્ડ આવતી કાલે શનિવારે પણ બંધ રહેશે : માવઠાથી ખેડૂતો ચિંતિત
હળવદ : હળવદ તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયા...
વિક્લી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.157 અને ચાંદીમાં રૂ.995નો સાપ્તાહિક ધોરણે ઘટાડો
ક્રૂડ તેલ, કોટનમાં સાર્વત્રિક નરમાઈઃ સીપીઓ, મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 357 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 230 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 979 પોઈન્ટની...
વાંકાનેર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોની વરણી
વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઇ...
આત્મનિર્ભર ગ્રામ યાત્રાને ગામે-ગામ આવકાર : લોકોને વિવિધ યોજનાઓ અંગે કરાયા માહિતગાર
બીજા દિવસે યાત્રાનું મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં પરિભ્રમણ
મોરબી : આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા આ...
મોરબીમાં અજાણ્યા યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
એ ડિવિઝન દ્વારા યુવાનના વાલીવારસની શોધખોળ
મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આજે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે....
મોરબી જિલ્લાના ઓવરબ્રિજના કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : મોરબી જિલ્લામાં ચાલતા ઓવરબ્રીજના કામો અંગે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી જરૂરી સૂચનો આપ્યા છે. સાથે બ્રીજોના કામ વહેલી તકે...
માળીયા તાલુકામાં ૨૭ કરોડના રોડ- રસ્તાના કામનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
76 કિલોમીટરના વિવિધ રોડ રસ્તાનુ ખાતમુહૂર્ત કરાતા લોકોની વર્ષો જૂની માગણી સંતોષાય
મોરબી: માળીયા તાલુકામાં ૨૭ કરોડના રસ્તાના કામનું મંત્રી બ્રિજેશ મેરજા ના હસ્તે ખાતમુહુર્ત...