મોરબીમાં 8મીથી શક્તિ મેળો યોજાશે
મેળામાં ભાગ લેવા મહિલાઓ 28મી સુધી ફી ભરી શકશે
મોરબી : મોરબીમાં શક્તિ મેળો એટલે કે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્ટોલ...
26 ફેબ્રુઆરી : જાણો.. વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સોયાબીનની આવક થઇ : સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં...
“રણ સરોવર” યોજના અંગે જયસુખભાઈ પટેલની દિલ્હી ખાતે વિવિધ મંત્રીઓ સાથે બેઠક
બેઠકમાં સરકાર તરફથી યોજના વિષે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો
મોરબી : લાખો લોકોની સુખાકારી સાથે જોડાયેલ "રણ સરોવર" યોજના પર પાટીદારરત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે...
મોટીબરાર પ્રાથમિક શાળામાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું
માળિયા : પર્યાવરણ પરિવાર દ્વારા મોટીબરાર પ્રાથમિક શાળામાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા વિદ્યાર્થીઓને ચકલી ઘર ક્યાં અને કેવી રીતે લગાવવા તેનું માર્ગદર્શન...
ત્રાજપર ગ્રા.પં.ના નામે સીરામીક સિટીના ફ્લેટ ધારકો પાસેથી પાણી વેરા પેટે રૂ.100-100ના ઉઘરાણા
પાણીનો કોન્ટ્રાક્ટર પાણી વેરાના નામે પૈસા માંગતો હોવાનો વીડિયો વાયરલ
સીરામીક સિટીમાં 600 જેટલા ફ્લેટ, કુલ પાણી વેરો મહિને રૂ. 60 હજાર !!
અમે કોઈ પાણી...
ભારે કરી ! વિજકર્મીની ઓળખ આપી બાકી બિલ પેટે રૂપિયા 15 હજાર લઈ ગયા...
હળવદના રણછોડગઢ ગામે ચોંકાવનારો બનાવ : વીજ કચેરીએ ગયા તો અલગ હકીકત બહાર આવી
હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વીજબીલની બાકી રકમ વસુલવાના નામે...
માળીયાના વતની પ્રોફેસરના નામે ભુજના રોડનું નામકરણ કરાશે
મોટાભેલાના જાડેજા પરિવારે તંત્રનો આભાર માન્યો
માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામના અને શિક્ષણ જગતમાં કચ્છ જિલ્લાને ઉચ્ચતરે લઇ જવામાં જેમનો સિંહફાળો રહ્યો...
મોરબીના DILRની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી
મોરબી : મોરબીના ડી.આઇ.એલ.આર.ની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી નિમણુંક આપવામાં આવી છે.
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના સામાન્ય...
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ જોડી ટ્રેનોમાં વધારાનો જનરલ કોચ લાગશે
મુસાફરોની સુવિધા માટે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી કોચ ઉમેરાશે
મોરબી : મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મુસાફરોની સગવડતા માટે પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી ટ્રેનોમાં એક...
ભવનાથ તળેટીમાં ગોંડલના સંતની જન્મ શતાબ્દી નિમિત્તે ભંડારો
બસ સ્ટેન્ડ નજીક સમાષ્ટમી ભંડારો મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે
મોરબી : જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ગોંડલના હરીચરણદાસ મહારાજના શિષ્યો દ્વારા જન્મ શતાબ્દી મહોત્સવની 5 દિવસ...