મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

વાવાઝોડાને પગલે જો વિકટ પરિસ્થિતિ સર્જાશે તો કાર્યકર્તાઓ ખડેપગે રહેશે મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા વાવાઝોડાને પગલે હેલ્પલાઇન નંબર જાહેર...

વાવાઝોડા સામે સાવચેતી : મોરબી જિલ્લામાં આજથી તમામ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા...

નવો આદેશ ન થાય ત્યાં સુધી ઉદ્યોગોને ઉત્પાદનકાર્ય બંધ રાખવા તંત્રનો આદેશ મોરબી : બીપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામું બહાર પાડી આજથી...

અગમચેતી : મોરબી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી 1150 લોકોનું સ્થળાંતર કરાયું

596 જેટલા નાના મોટા જોખમી હોડીગ્સ દૂર કરાયા : અધિક કલેક્ટર મોરબી : મોરબી જિલ્લામાં સંભવિત બીપોરજોય વાવાઝોડાના ખતરાને લઈને વહીવટી તંત્ર ખડેપગે રહીને યુદ્ધના...

વાવઝોડા ઇફેક્ટ : મંગળવારથી મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ દિવસ માટે બંધ 

વાવાઝોડાને પગલે કામદારોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબીના મોટાભાગના ઉદ્યોગોએ ત્રણ દિવસ ઉદ્યોગ ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે ત્યારે...

સિરામીક શટડાઉન : વાવાઝોડાને પગલે કાલ સાંજથી કારખાના બે દિવસ માટે બંધ

કાલથી લોડિંગ અનલોડિંગ બંધ કરી મજૂરોને સલામત આશ્રય આપવા સીરામીક એસોસિએશનની તમામ ઉદ્યોગકારોને સૂચના મોરબી : બીપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુફેક્ચર એસોસિએશનની આજરોજ...

વાવાઝોડાની અસર ! સુત્રાપાડા, વેરાવળમા 4 ઈંચ, જૂનાગઢ ઉપલેટામાં એક ઇંચ વરસાદ

મોરબી : બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ છે આજે બપોરે બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ...

વાવઝોડા ઇફેક્ટ : મોરબી પેપરમિલ ઉદ્યોગ ત્રણ દિવસ બંધ રહેશે

કલેક્ટરની અપીલને પગલે મોરબી પેપરમીલ એસો. દ્વારા ડિસ્પેચ અને પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય જાહેર મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાતો હોય વાવઝોડાથી ભારે...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર

મોરબી : મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા તેમજ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં...

વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં પાંચ રેપીડ રિસ્પોન્સ ટીમ અને ૧૬ એમ્બ્યુલન્સ તૈનાત

૧૮૯ સગર્ભા બહેનોની સંપૂર્ણ વિગત સાથે માહિતી એકઠી કરતું આરોગ્ય તંત્ર, આ સગર્ભાઓનું આરોગ્ય કર્મચારી તથા આશા બહેનો દ્વારા સઘન ફોલોઅપ લેવાશે મોરબી : મોરબી...

વાવાઝોડાને લઈને નવલખી બંદરની સ્થળ વિઝીટ કરતા મંત્રી કનુભાઈ દેસાઈ

મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મોત

પવનને કારણે 249 ગામોમાં વીજ પૂરવઠાને અસર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી દરેક જિલ્લાની તાત્કાલિક સમીક્ષા હાથ ધરાઈ   મોરબી : આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ...

મોરબીના રણછોડનગરમાં મંડપ સર્વિસના શેડના પતરા તૂટ્યા

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે વૃક્ષો અને કારખાનાઓના શેડને નુકસાન થયું છે. તેવામાં સાંજના સમયે ભારે પવનથી એક મંડપ સર્વિસના શેડ પણ નુકસાન...

મોરબીના વાવડી રોડ ઉપર ખાણી-પીણીની કેબિન ઊંઘી વળી ગઈ 

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ...

મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં...