મોરબીમાં લોડર પલટી મારી ગયું, ડ્રાઇવરને ઇજા
મોરબી : મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત...
મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૪૯ બોટલ દારૂ પકડાયો, એકની ધરપકડ
મોરબી : મોરબીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા કુબેરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૧૭ હજારની કિંમતના વિદેશી દારૂના ૪૯ બોટલના જથ્થા સાથે એક શખ્સને પકડી...
મોરબીમાં યુવતીએ સેવાકાર્યો કરીને ઉજવ્યો જન્મદિવસ
મોરબી : આજકાલ યુવાપેઢી જન્મદિવસની ઉજવણીમાં દેખા-દેખીથી ખોટા ખર્ચા કરી રહ્યા છે ત્યારે મોરબીમાં એક યુવતીએ સેવાકાર્યો થકી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
મોરબીમાં પલક...
મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસની ઉજવણી
મોરબી : હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં પુરુષોત્તમ માસની ધામધૂમથી...
પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં 2 વધારાના કોચ જોડવામાં આવશે
મોરબી : પોરબંદર-દાદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં રેલવે વિભાગ દ્વારા 2 વધારાના કોચ...
મોરબીના ગાળા ગામના પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ
મોરબી : તાજેતરમાં જ ગાળા ગામના પુલનું ઉદઘાટન થયાને હજુ થોડો જ સમયગાળો વીત્યો છે ત્યાં આ પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ થતા જાગૃત નાગરિક...
પાર્કિંગમાં દબાણ દુર કરવા અને પાણીનો નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત
મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડ જીઆઈડીસી પાસે રેનોલ્ટ શો-રૂમની સામે આવેલા હરિઓમ કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં કરવામાં આવેલું દબાણ અને ગટરના પાણીનો નિકાલ...
મોરબીમાં 95 જર્જરિત ઇમારતો જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જે તેવો ખતરો !
જુના મોરબીમાં જ 95 અસામીઓને નોટિસ બાદ તંત્ર સંતોષ માની પાણીમાં બેસી ગયું : શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનો પણ જોખમી
મોરબી : મોરબીની...
એસસી, એસટી સમુદાય ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં રોષપૂર્ણ રેલી
સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન અપાયું
મોરબી : મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી અને એસટી સમુદાય...
મોરબીના મહાદેવ મહેર સેવાધામ ખાતે 29મીથી શ્રીમદ ભાગવત કથા યોજાશે
મોરબી : મોરબીના રવાપર ખાતેના ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે આગામી તારીખ 29 જુલાઈ ને શનિવારથી શ્રીમદ ભાગવત પંચામૃત જ્ઞાન પારાયણ...