મોરબી : પરિણીતાને કરિયાવર બાબતે સાસરિયા ત્રાસ આપતા હોવાની ફરિયાદ
મોરબીના નાની વાવડી ગામમાં રેહતી ચેતનાબેન પીયુશભાઇ કલોલા (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ પીયુશભાઇ કલોલા, સાસુ જોશનાબેન નરભેરામ કલોલા,...
મોરબી પાલિકાના કર્મીઓની હડતાલનો બીજો દિવસ : કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા
સાતમા પગારપંચ, કોમન કેડર મુદ્દે નગરપાલિકાનાં કર્મચારીઓ આર યા પારનાં મુડમાં : જરૂર પડે તો ૧ જુલાઈથી પાલિકા કર્મચારીઓની અચોક્કસ હડતાલ પર જશે
મોરબી :...
મોરબી : અંકુર સોસાયટી વિસ્તારમાં રસ્તાના પ્રશ્ને પાલિકામાં મહિલાઓનો મોરચો
મોરબી : અંકુર સોસાયટી શનાળા રોડની મહિલાઓએ નગરપાલિકામાં મોરચો માંડી પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, બે માસમાં અનેકો વખત...
મકનસર પાસે અજાણ્યા વાહન હડફેટે સગીરનું મોત
ગોકુલનગરમાં રહેતો રબારી સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ : વહેલી સવારનો બનાવ
મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે પર કોઈ પણ...
મોરબી : કલેકટર કચેરીમાં નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર શરુ ન થતા અધિકારી-કર્મચારીઓને રાજકોટનાં ધક્કા
સરકારનાં ડિજીટલ ઈન્ડિયાનાં દાવા પોકળ
મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને આજે ત્રણ વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ જિલ્લા કચેરી માટે મહત્વનું એવું નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર...
મોરબી સિરામિક ફેકટરીમાં મજુર યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલા ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા 19 વર્ષના મજુર યુવાન રાહુલ નારણસીંગ યાદવએ...
મોરબી-વાંકાનેર વિસ્તારમાં બાંધકામ પરવાનગી સહિતની કાર્યવાહી ઓનલાઈન કરવા મવડાનું ખાસ પોર્ટલ બનાવાશે
મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે મવડા ટૂંકસમયમાં જ ઓનલાઈન થવા જઈ રહ્યું છે. જેથી આગામી દિવસમાં મોરબી જિલ્લાનાં પ્રજાજનોને રાજકોટ રૂડાની જેમ ઓનલાઈન...
મોરબી : યોગ દિન નિમિત્તે નર્મદા બાદ ઘર ખાતે ત્રીદિવસીય યોગ શિબિર યોજાઈ
મોરબી : ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું છે. આ નિમિત્તે મોરબીમાં બાળકો માટે સુંદર એક્ટીવીટી કરતી સંસ્થા નર્મદા બળ...
મોરબી : અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળશે
મોરબીમાં ભરવાડ-રબારી સમાજનું પ્રતિક મોરબીવાળા મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન ૨૫ જુન અષાઢી બીજનાં રોજ મચ્છુ માતાજીનું મંદિર, મચ્છુબારી, દરબાર ગઢ મોરબી ખાતે કરવામાં આવ્યું...
મોરબીમાં ક્ષત્રિય યુવાનનો ઝેરી દવા પી આપઘાત
પોલીસની હેરાનગતિથી યુવાને પગલું ભર્યાનો પરિવારજનોનો આક્ષેપ : પોલીસે તપાસ શરૂ કરી
મોરબી : નવલખી રોડ પર આવેલા શ્રધ્ધાપાર્કમાં રહેતા દશરથસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.32) નામના...