મોરબી સિરામિક ફેકટરીમાં મજુર યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલા ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા 19 વર્ષના મજુર યુવાન રાહુલ નારણસીંગ યાદવએ પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાઆપઘાતનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

- text

- text