રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ રૂટ પર દોડશે
રાજકોટ : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમુક ટ્રેન આગામી દિવસોમાં આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
અમદાવાદ ડિવિઝનના મહેસાણા-અમદાવાદ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક...
મોરબી પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ
એવન્યુ પાર્કમાં નાળાની સફાઈ કામગીરી હાથ ધરાઈ
મોરબીઃ ચોમાસુ નજીક છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી દેવાઈ છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોરબી નગરપાલિકા...
મોરબીમાં ચાલતી સતશ્રીની કથામાં આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં આવતીકાલે તા.27.05.22 ના રોજ રાત્રે 8.00.થી 11.00 વાગ્યા સુધી કથા...
પીએમના કાર્યક્રમમાં કોલેજ દીઠ 50 વિધાર્થીઓને ફરજિયાત હાજર રાખવાના ફતવાથી નારાજગી
મોરબી જિલ્લાની 14 જેટલી કોલેજોને 50-50 વિધાર્થીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ આવતા પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં કચવાટ, હાલ વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભેગા કરવા...
મોરબીમાં આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણુંક પત્ર એનાયત કરાયા
મોરબી જિલ્લા પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબી જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૧૫ આંગણવાડી કાર્યકર-તેડાગરના નિમણુંકપત્ર એનાયત...
મોરબીમાં નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામ સામે તંત્રના આંખ મિચામણા
નાલા-વોકળા ઉપર આડેધડ બાંધકામ તેમજ મચ્છુ નદીના પટ્ટમાં ઠાલવતા મકાનના કાટમાળ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર-ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીમાં નાલા-વોકળા ઉપર આડેધડ...
એજીએલ સિરામીક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડા : મોરબીમાં પણ તપાસ
ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન 40થી વધુ સ્થળે દરોડા
મોરબી : સિરામીક ક્ષેત્રે ટોચની એશિયન ગ્રેનિટો લિમિટેડ એટલે કે એજીએલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા...
મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનો ફુંફાડો, આઈસ્ક્રીમ, ઠંડા પીણાંના નમૂના લેવાયા
બાંધાની હિંગનો નમૂનો ફેઈલ થતા નોટિસ ફટકારાઇ : તીખા ગાંઠિયા અને સેવના નમૂના ફેઈલ થતા દુકાનદારને દંડ
મોરબી : મોરબીમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા ફૂડ એન્ડ...
મોરબીમાં સતશ્રીની કથામાં ચકલીના માળાનું વિતરણ કરાયું
આવતીકાલે કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી અને અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
મોરબી : મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે...
મોરબીમાં ઉપેન્દ્રભાઈના “સ્માઇલી ઘૂઘરા”.. એક વાર ખાવ અને ખુશ થઈ જાવ..
જાત-મહેનતથી ઘૂઘરા બનાવી વેંચતા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ પોતાના બાઇકને જ બનાવી દુકાન!
મોરબી : મોરબીવાસીઓ સ્વાદના શોખીન હોય છે. એટલે દરરોજ સવાર-સાંજના ચટાકેદાર નાસ્તો કરવા જોઈએ....