આજે ચૈત્રી પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત, અમરત્વ પ્રાપ્ત એવા હનુમાન મહારાજની જન્મજયંતિ

હનુમાનજી મહાદેવ શંકરનાં 11માં અવતાર હોવાની માન્યતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી...

પટેલ ગ્રુપ દ્વારા સ્કાય મોલમાં કાલે શનિવારથી ત્રણ દિવસ મહારાની એક્ઝિબિશન

ખ્યાતનામ IH જવેલર્સ, સી.મનસુખલાલ જવેલર્સ અને શાહ જયંતીલાલ એન્ડ સન્સ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન હશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ગ્રુપ દ્વારા...

મોરબીમાં નવનિયુક્ત તલાટી અને જૂનિયર ક્લાર્ક માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં પસંદગી પામેલા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અને જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) કર્મચારીઓ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન...

મોરબીના મહેન્દ્રનગર ગામે આવતીકાલના નર્મદાના કાર્યક્રમનો બહિષ્કાર કરાશે

દસ દિવસથી પાણી ન આવતા રોષે ભરાયેલા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ નર્મદાનો કાર્યક્રમ નહિ થવા દેવોનો નિર્ણય લીધો મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવતીકાલે યોજાનાર...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદાના ભાવમાં રૂ.૧૭૦ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૩,૪૭૫ ગાંસડીના...

  સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૫૮ અને ચાંદીમાં રૂ.૮૦૭ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો: મેન્થા તેલમાં સુધારાનો સંચાર: પ્રથમ સત્રમાં રૂ.૧૩,૧૩૬ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી...

મોરબીમાં નિઃસંતાન દંપતિઓ માટે રવિવારે ડિવેરા આઇવીએફ સેન્ટરનો નિઃશુલ્ક કેમ્પ

  નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ એટલે આઇવીએફ ટેક્નોલોજી : રાજકોટના ડિવેરા આઇવીએફ સેન્ટર દ્વારા ચાલતા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન હેઠળ મોરબીમાં કેમ્પનું આયોજન : કેમ્પનો...

મોરબીમાં સુપરમાર્કેટ નજીકથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસેથી ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ફરિયાદી રાહુલભાઇ રાજેશભાઇ ગજીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું કાળા કલરનું...

મોરબીમાં ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા નીકળી

  રામનવમી નિમિતે આયોજિત શોભાયાત્રામા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : જય શ્રી રામના ગગનભેદી નારાથી વાતવરણ ભક્તિમય બન્યું મોરબી : મોરબીમા આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની...

આત્મનિર્ભર ભારત અભિયાનમાં મોરબીના ઉદ્યોગે મહત્વની પહેલ કરી છે : ઉર્જામંત્રી

રાજકોટમાં યોજાયેલી પ્રેસ-વાર્તામાં ઉર્જામંત્રી સૌરભ પટેલે વિસ્તારપૂર્વક મોરબીનો ઉલ્લેખ કર્યો આઈ. કે. જાડેજાએ પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાની ટીકીટ મળવાના સંકેત આપ્યા મોરબી : રાજકોટ સર્કિટ હાઉસ...

ઉમિયા મોબાઈલનો કાલે સ્વાતંત્ર્ય પર્વથી પ્રારંભ : એવી સરપ્રાઇઝ ઓફર્સ, કે જે મોરબીવાસીઓએ ક્યારેય...

  મોરબીમાં ઓફરની મોજ પડશે, શુ ઓફર્સ છે એતો તમારે રૂબરૂ આવીને જ જાણવી પડશે : વહેલા તે પહેલાં ઓફર્સનો લાભ અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...