દાદુ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળામાં ફ્રી સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમ યોજાયા
ટંકારા : દાદુ ફાઉન્ડેશનના સહયોગથી ટેક્નોસ્ટાર ટુ ઇનોવેશન દ્વારા ટંકારા તાલુકાના સજનપર, અમરાપર પ્રાથમિક શાળામાં તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમનું આયોજન...
મોરબીમાં નાલંદા પરિવાર CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
મોરબી : ગત તા. 5 સપ્ટે.ના રોજ સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે નાલંદા પરિવાર CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષક દિનની હર્ષોલ્લાસભેર...
મોરબીની લીલાપર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન, ગણિત પ્રદર્શન યોજાયું
મોરબી : મોરબીમાં ગત તા.18 સપ્ટેમ્બરના રોજ લીલાપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા અને બી.આર.સી.કક્ષાનું "ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન" યોજાયું હતું....
રફાળેશ્વર તાલુકા શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી
મોરબી : ગત તા. 5 ઓક્ટો.ના રોજ મોરબી જિલ્લા પંચાયત સંચાલિત રફાળેશ્વર તાલુકા શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત...
મોરબીની નવજીવન વિદ્યાલયની છાત્રાઓનું બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોરબી : ગુજરાત રાજ્ય રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નકમિશ્નર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ જિલ્લા સંચાલિત 'રાજ્ય કક્ષા...
નીલકંઠ સ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રિયલ સ્ટાર 2020 કાર્યક્રમ યોજાયો
મોરબી : 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નીલકંઠ સ્કૂલમાં "રિયલ સ્ટાર 2020" અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને...
ભલગામ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ
મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કુલ 22 વિદ્યાર્થીઓ અને વાંકાનેર તાલુકામાં કુલ 4 વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ...
ઓનલાઇન શિક્ષણ મેળવતા નવા રાજાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
ટંકારા : નવા રાજાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે ઘરે જ અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ યુટ્યુબના માધ્યમથી કરી રહ્યા છે. શાળાના આચાર્ય બી. ડી....
મોરબીની રશ્મિ પટેલ અને ટંકારા પોલીસની પુત્રી દર્શના ગોહિલનું બી.એડ. સેમ. 4માં ઉત્કૃષ્ટ પરિણામ
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએડ સેમ.-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામનગર ગામના વતની રશ્મિ હીરાભાઈ પટેલએ બી.એડ. સેમ. 4માં...
23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...