વાંકાનેર : કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયાનું અવસાન

વાંકાનેર : ગુર્જર સુથાર કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયા, તે જગદીશભાઈ પિતામ્બરભાઈ ધ્રાંગધરીયા (મો. ૯૪૦૯૭ ૩૨૪૪૪, ૬૩૫૩૧ ૬૭૫૧૫)ના પુત્ર, હર્ષના પિતા તથા હેતલબેન દિનેશભાઈ વડગામા, હીનાબેન...

વાંકાનેર : દિલીપભાઈ નાનજીભાઈ ખરચરીયાનું અવસાન

વાંકાનેર : મુળ ગામ કોંઢના વતની હાલ વાંકાનેર નિવાસી દિલીપભાઈ નાનજીભાઈ ખરચરીયા (ઉ.વ. 65), તે દેવભાઈ, રીટાબેન, આશાબેન, સ્વ. છાયાબેનના પિતાશ્રીનું તા. ૧૫/૧૨/૨૦૨૦ને મંગળવારના...

વાંકાનેર : હઝરત મોહંમદ શાહબાવાની દરગાહના ખાદિમ આદમશા સીદીકશા શાહમદારનું નિધન

વાંકાનેર : હઝરત મોહંમદ શાહબાવાની દરગાહના ખાદિમ તથા જાણીતા બોન્ડ રાઇટર (દસ્તાવેજ લખનાર) ફકીર આદમશા સીદીકશા શાહમદારનુ તા. 02/12/2020ના રોજ ઈન્તેકાલ થયેલ છે. (ફકીર...

મૂળ વાંકાનેરના નિવૃત જવાન પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટીનું અવસાન

  વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટી (રીટા. આર્મી) (ઉ.વ.40) તે નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભટ્ટી(નિવૃત એસ.ટી. કંડકટર)નાં પુત્ર, પ્રિયાંશનાં પિતા, રવિનાં મોટા...

ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં કાલે રવિવારે ખાસ ઝુંબેશ : ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા...

   મોરબી- માળિયા વિધાનસભા મત વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં મતદાન મથકો ખાતે આ કામગીરી થશે મોરબી : ચૂંટણીપંચ દ્વારા આગામી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષીપ્ત...

વાંકાનેર : કિર્તીકુમાર પ્રેમજીભાઈ પરમાર (એડવોકેટ નોટરી)નું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કિર્તીકુમાર પી. પરમાર (એડવોકેટ નોટરી, ઉ.વ. 51), તે પ્રેમજીભાઇ કાનજીભાઇ પરમારના પુત્ર, રાજુભાઇ પરમાર તથા પ્રદિપભાઇ પરમારના નાના ભાઇ તેમજ...

વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહનું અવસાન

  વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહ( કોટડા નાયાણી) તે જાડેજા અશોકસિંહ ભરતસિંહના પુત્ર, જાડેજા ગજેન્દ્રસિંહ અશોકસિંહના ભાઈનું તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે...

કોટડા નાયાણી : સુરજબા સજ્જનસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : કોટડા નાયાણી નિવાસી સુરજબા સજ્જનસિંહ જાડેજા, તે પ્રવિણસિંહના માતુશ્રી તથા હરિશ્ચંદ્રસિંહના દાદીનું તા. 28/08/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા....

વાંકાનેર : દલપતગર અમૃતગર ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ગોસ્વામી દલપતગર અમૃતગર (એન.ડી.એસ.-શિવમ હૉટેલવાળા), તે પીન્ટુભાઇ તથા ધવલભાઇના મોટા બાપુ, કૈ.શિવરાજગર - કૈ.રતિગરના નાના ભાઈ તેમજ બળવંતગર તથા કિશોરગરના મોટાભાઈનું તા.12/08/2020ને...

વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઘરના છોકરા ઘંટી ચાટે…બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!

કેનાલ ચાલુ થતા ખેડૂતોએ વાવણી કરી દીધી પાણી ન મળતા ખેડૂતો ડેમ પર એકઠા થયા હળવદ : હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર...

હળવદની શોભામાં થશે વધારો : સરા ચોકડીએ નવનિર્મિત પ્રવેશદ્વારનું ભૂમિ પૂજન

સ્વ.પુનરવસુભાઈ રાવલ(ખેડૂત ભવન)ની પુણ્ય સ્મૃતિમાં આકર્ષક પ્રવેશ દ્વાર નિર્માણ પામશે હળવદ : હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે વર્ષો પહેલા એક પ્રવેશ દ્વાર હતો પરંતુ...

VACANCY : લોગઇન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

  મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી...

મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે

2009 અને 2010માં જન્મ થયેલા હોય તેવા ખેલાડીઓ આ ટ્રાયલ આપી શકશે મોરબી : મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે...