Avsannondh & BesnuWakaner વાંકાનેર : હઝરત મોહંમદ શાહબાવાની દરગાહના ખાદિમ આદમશા સીદીકશા શાહમદારનું નિધન By હરદેવસિંહ ઝાલા - 09/12/2020 at 11:38 am Share on Facebook Tweet on Twitter - text વાંકાનેર : હઝરત મોહંમદ શાહબાવાની દરગાહના ખાદિમ તથા જાણીતા બોન્ડ રાઇટર (દસ્તાવેજ લખનાર) ફકીર આદમશા સીદીકશા શાહમદારનુ તા. 02/12/2020ના રોજ ઈન્તેકાલ થયેલ છે. (ફકીર ઇરફાનશા આદમશા શાહમદાર મો. ૯૮૨૫૬ ૪૩૩૭૪) - text - text